JNV, NMMS, PSE

TICKER

Advertisement

Profit-Loss | નફો-ખોટ

Profit-Loss | નફો-ખોટ જવાહર નવોદય 

Jawahar navodaya vidhyalaya (JNV) arithmetic (math) test in my website. my websi name is newinfoguru. JNV aristhmetic(maths) test Profit-loss | નફો-ખોટ જવાહર નવોદય test.


profit-loss

In the modern era, education work is not enough chock and duster, now students are getting education through mobile, computer or smart board.  So that those children can learn while playing, learning with enthusiasm, I have made chapter wise tests of Arithmetic which I will keep posting on my website newinfoguru from time to time.



પ્રકરણ - 13  નફો-ખોટ   👉 DOWNLOAD


નફો-ખોટ માટે ટેસ્ટ નીચે છે.

આધુનિક યુગમાં શિક્ષણ કાર્ય ચોક અને ડસ્ટર પૂરતું રહ્યું નથી હવેના વિદ્યાર્થીઓ મોબાઇલ, કમ્પ્યુટર કે સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ મેળવતા થયા છે. જેથી એ બાળકો રમતા રમતા શીખી શકે, ઉત્સાહથી શીખી શકે તે માટે મેં અંક ગણિત ની પ્રકરણ વાઈઝ કસોટીઓ બનાવેલ છે જે સમય અનુસાર હું મારી વેબસાઈટ newinfoguru પર મૂકતો રહીશ.

ટેસ્ટના નીચે પ્રશ્નોની સમજુતી આપેલા છે.

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનું અંકગણિતનું તેરમું પ્રકરણ નફો-ખોટ છે જે પ્રકરણના મેં બે ટેસ્ટ માં ભાગ પાડેલ છે.

quiz in Javascript

JNV (Arithmetic)Maths Quiz

નફો-ખોટ-13.2

Question of

ખુબ સરસ!
તમને જવાબો સાચા પડ્યા છે! માંથી
કસોટીનું પરીણામ

આગળના ટેસ્ટ પર જાવ


















₹360 કિમત ની વસ્તુ 15% ખોટે વેચતાં કેટલા રૂપિયા મળે?

350

360

504

506

 

એક દુકાનદારે એક રમકડું 15 રૂપિયામાં વેચ્યું ને તેને 20% નફો મળ્યો, તો રમકડાની ખરીદકિંમત કેટલી?

13

14.5

12.5

15

 

નારંગીની એક પેટી ₹350માં ખરીદી. 30% નફો મેળવવા માટે તે પેટી કેટલામાં વેચવી જોઈએ?

400

455

450

350

 

એક માણસે ₹650માં એક જૂની સાયકલ ખરીદી તેને ₹150 આપીને રીપૅર કરાવે છે. જો તે સાયકલને ₹1000માં વેચે, તો તેને કેટલા ટકા નફો થયો?

20%

30%

25%

35%

 

એક વ્યક્તિએ એક ટેબલ ₹1000માં ખરીદ્યું અને ₹200 તેના સમારકામમાં લગાવ્યા બાદ તેણે તે ટેબલ ₹1440માં વેચ્યું, તો તેને કેટલા ટકા લાભ મળ્યો.

20%

30%

25%

18%

 

₹ 20ની ખોટી એક વસ્તુ વેચતાં એક વેપારીને 16% ખોટ જાય છે. તો તે વસ્તુની ખરીદકિંમત કેટલી હશે?

130

140

135

125

 

એક માણસે પોણા ચાર લાખ રૂપિયામાં એક ટ્રેક્ટર ખરીદ્યું. તેનું સમારકામ કરાવવા માટે તેણે સવા લાખ રૂપિયા ખર્ચ કર્યો. ત્યારબાદ 25% નફો લઈ તેણે તે ઘર વેચી દીધું. આ વ્યવહારમાં તેને કેટલો નફો થયો હશે?

સવા લાખ રૂપિયા

દોઢ લાખ રૂપિયા

એક લાખ રૂપિયા

પોણા લાખ રૂપિયા

 

એક વ્યક્તિએ એક મોટરસાયકલ રૂપિયા 76,000 માં ખરીદી તેના ઉપર 4000 સમારકામમાં લગાવ્યા. તેણે તેને ₹92,000માં વેચી દીધું. તેને કેટલા ટકા નફો કે ખોટ થઈ?

નફો 10%

ખોટ 15%

નફો 15%

ખોટ 10%

 

નરેન્દ્રએ એક જૂનો મોબાઇલ ₹ 12,000માં ખરીદી, તેના સમારકામના ₹3000 ખર્ચ્યા. જો તેણે મોબાઇલ ₹ 20,000 માં વેચ્યો, તો તેને કેટલો નફો થયો?

₹6000

₹8000

₹4000

₹5000


Post a Comment

0 Comments