Profit-Loss | નફો-ખોટ જવાહર નવોદય
Jawahar navodaya vidhyalaya (JNV) arithmetic (math) test in my website. my websi name is newinfoguru. JNV aristhmetic(maths) test Profit-loss | નફો-ખોટ જવાહર નવોદય test.
In the modern era, education work is not enough chock and duster, now students are getting education through mobile, computer or smart board. So that those children can learn while playing, learning with enthusiasm, I have made chapter wise tests of Arithmetic which I will keep posting on my website newinfoguru from time to time.
અંદાજીકરણમાટે ટેસ્ટ નીચે છે.
આધુનિક યુગમાં શિક્ષણ કાર્ય ચોક અને ડસ્ટર
પૂરતું રહ્યું નથી હવેના વિદ્યાર્થીઓ મોબાઇલ, કમ્પ્યુટર
કે સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ મેળવતા થયા છે. જેથી એ બાળકો રમતા રમતા શીખી શકે, ઉત્સાહથી
શીખી શકે તે માટે મેં અંક ગણિત ની પ્રકરણ વાઈઝ કસોટીઓ બનાવેલ છે જે સમય અનુસાર હું
મારી વેબસાઈટ newinfoguru પર મૂકતો રહીશ.
ટેસ્ટના નીચે પ્રશ્નોની સમજુતી આપેલા
છે.
નફો-ખોટ-13.1
Question of
ખુબ સરસ!
તમને જવાબો સાચા પડ્યા છે! માંથી
કસોટીનું પરીણામ
આગળના ટેસ્ટ પર જાવ
એક ફેરીયો ડઝનના ₹ 24ના દરે કેળાં ખરીદે છે અને ડઝનના ₹ 30 દરે વેચે છે,
તો તેને કેટલા ટકા નફો થાય?
80%
4%
20%
25%
એક છોકરીએ પોતાનું જૂનું પાઠ્યપુસ્તક 25% નુકસાનીએ ₹54માં વેચ્યું, તો પાઠ્યપુસ્તકની ખરીદકિંમત કેટલી હતી?
60
72
75
80
એક માણસ ₹30 ડઝન લેખે બોલપેન ખરીદે છે અને પ્રત્યેક ના ₹
3 લેખે વેચે છે, તો તેને કેટલા ટકા નફો થયો?
4%
16%
20%
18%
એક વસ્તુને ₹750 માં વેચતા ખોટ જાય છે. જો તે જ વસ્તુને રૂપિયા 1150 માં વેચવામાં આવે તો તે દુકાનદારને
પહેલા થયેલી ખોટ કરતા ત્રણ ગણો નફો થતો. આ વસ્તુની ખરીદ કિંમત કેટલી હશે?
₹825
₹850
₹900
₹950
એક વ્યક્તિએ 130 સફરજન ₹ 8 ના દરે ખરીદી. આમાંથી 30 સફરજન સડી ગઈ. બાકીની સફરજનને તેણે ₹ 84 ની 10 સફરજનના દરે વેચી, તો તેનો નફો અથવા ખોટ શું થશે?
નફો ₹ 200
ખોટ ₹ 200
નફો નહિ કે ખોટ નહિ
નફો ₹ 300
એક ફ્રીજ 20% નફામાં વેચવાથી ₹15000 મળે છે, તો તે ફ્રીજની ખરીદ કિંમત કેટલી હશે.
₹14000
₹16000
₹12500
₹13500
એક ફળ વેચનાર એક રૂપિયામાં 4 પ્રમાણે બોર ખરીદે છે તથા 2 રૂપિયામાં 4 પ્રમાણે વેચે છે. તેને કેટલા ટકા નફો થયો?
25%
20%
30%
50%
0 Comments